પર્વાધિરાજ પર્યુષણપર્વ નો આરાધના ક્રમ (૧૨ -૧૯ સેપ્ટેમ્બર ૨૦૨૩)
ૐ
દરરોજ:
પૂજ્ય ગુરુદેવના સ્વાધ્યાયની વિ. કેસેટ
મુખ્ય અતિથિ આદ. શ્રી પંકજભૈયા ના સ્વાધ્યાય શ્રેણી રહશે. વિષય – દસધર્મ અને મૃત્યુમહોત્સવ
આદ. બા. બ્ર. શ્રી સુરેશજી ના સ્વાધ્યાય શ્રેણી રહશે. વિષય – ક્ષમાપનાદિ ચાર પાઠ
ટાઇમ ટેબલ – ક્લિક કરો
