સમકિત પર્વ શિબિર -૧૨ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩
ૐ
દરરોજ:
પૂજ્ય ગુરુદેવના સ્વાધ્યાયની વિ. કેસેટ
મુખ્ય અતિથિ ડૉ વીરસાગરજી ના સ્વાધ્યાય શ્રેણી રહશે. વિષય – જૈન ન્યાય
આદરણીય બા. બ્ર. સુરેશજીની સ્વાધ્યાય શ્રેણી. વિષય : આત્માનુંસંધાન રહશે .
ટાઇમ ટેબલ – ક્લિક કરો
